પંચમહાલઃ ગરીબોનું અનાજ સગેવગે કરનારા સામે કાર્યવાહી, 11 દુકાનદારોના પરવાના રદ કરાયા

13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 11:43 PM

પંચમહાલમાં ગરીબીનું અનાજ સગેવગે કરનારાની હવે ખેર નથી. જિલ્લા પુરવઠા વિભાગે અનાજમાં ગેરરીતિ કરનારા સામે મોટી કાર્યવાહી કરી છે. સસ્તા અનાજની દુકાનોમાં તપાસ દરમિયાન ગેરરીતિ મળી આવી હતી. ગંભીર ગેરરીતિ આચરનાર 11 દુકાનદારોના પરવાના કાયમી માટે રદ કરાયા છે.

આ પણ વાંચો પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

આ ઉપરાંત 13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">