આણંદ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ , 500 થી વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ

હાલમાં પ્રકૃતિક ખેતીને લઈ ઠેર ઠેર બોલબાલા ચાલી રહી છે. ત્યારે આણંદ ખાતે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી. પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 9:10 PM

આણંદના આંકલાવડી ખાતે રવિશંકર મહારાજના આર્ટ ઓફ લિવિંગના પ્રણેતાની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઘ્વારા કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી.

આચાર્ય દેવવ્રતજીએ દેશની વાસ્તવિક વર્તમાન કૃષિ પ્રણાલીમાં રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રદુષણ પર વાત કરી પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

આ પણ વાંચો : આણંદ ટાઉન હોલ પાસે પાંચ વર્ષ પહેલા ઉભો કરાયેલ મોબાઇલ ટાવર હટાવવા CO ને લેખિતમાં રજૂઆત

રાસાયણિક ખેતીથી વધતા જતા વ્યાપને કારણે આજકાલ નાની ઉંમરે હૃદય રોગના હુમલા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેમ જણાવતા આચાર્ય દેવ વ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">