આણંદ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ , 500 થી વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ
હાલમાં પ્રકૃતિક ખેતીને લઈ ઠેર ઠેર બોલબાલા ચાલી રહી છે. ત્યારે આણંદ ખાતે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી. પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું.
આણંદના આંકલાવડી ખાતે રવિશંકર મહારાજના આર્ટ ઓફ લિવિંગના પ્રણેતાની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઘ્વારા કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી.
આચાર્ય દેવવ્રતજીએ દેશની વાસ્તવિક વર્તમાન કૃષિ પ્રણાલીમાં રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રદુષણ પર વાત કરી પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો : આણંદ ટાઉન હોલ પાસે પાંચ વર્ષ પહેલા ઉભો કરાયેલ મોબાઇલ ટાવર હટાવવા CO ને લેખિતમાં રજૂઆત
રાસાયણિક ખેતીથી વધતા જતા વ્યાપને કારણે આજકાલ નાની ઉંમરે હૃદય રોગના હુમલા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેમ જણાવતા આચાર્ય દેવ વ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું.
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)