સુરત વીડિયો : રખડતા શ્વાને વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, લોકોમાં જોવા મળ્યો રોષનો માહોલ

સુરતમાં રખડતા શ્વાનના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવવાનો સામે આવ્યો છે.શ્વાનના કારણે અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.અકસ્માતની ઘટના 17 નવેમ્બરે બની હતી.નાની બહેનને મળવા ભાઈ અને તેની માતા ઉધના ગયા હતા. ત્યાંથી ભટાર પરત ફરતી વખતે શ્વાન વચ્ચે આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2023 | 11:43 AM

રાજ્યમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. તો સુરતમાં રખડતા શ્વાનના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવવાનો સામે આવ્યો છે. શ્વાનના કારણે અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતની ઘટના 17 નવેમ્બરે બની હતી. નાની બહેનને મળવા ભાઈ અને તેની માતા ઉધના ગયા હતા. ત્યાંથી ભટાર પરત ફરતી વખતે શ્વાન વચ્ચે આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.

ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.મહત્વનું છે કે સુરતમાં અગાઉ અનેક લોકો શ્વાનના હુમલાનો શિકાર બની ચૂક્યા છે. તંત્ર ફક્ત કાર્યવાહીના દાવા કરતું રહે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">