નર્મદા : ડેડીયાપાડામાં પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત, જુઓ વીડિયો

નર્મદા : ભારે વરસાદમાં ડીડીયાપાડામાં ધોવાયો પુલ અને હાલાકીની હારમાળા શરૂ થઇ છે. અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 9:42 AM

નર્મદા : ભારે વરસાદમાં ડેડીયાપાડામાં ધોવાયો પુલ અને હાલાકીની હારમાળા શરૂ થઇ છે. અંતરિયાળ આદિવાસી જિલ્લા નર્મદાની આ સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી ચુકી છે.

અહીં એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે મોવીથી ડેડીયાપાડાને જોડતા પુલનો એક ભાગ ધોવાયો અને મુખ્ય માર્ગ પરના પુલનો મોટો હિસ્સો ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો છે.

ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાંસદનો દાવો છે કે ત્વરિત અસરથી નવો બ્રિજ તૈયાર કરવો મુશ્કેલ છે પરંતુ યોગ્ય ડાવર્ઝન આપવા તેઓએ અધિકારીઓને સૂચના આપી દીધી છે.જોકે ડાયવર્ઝન પણ ભારે વરસાદમાં ધોવાણ થવાનો ભય સાંસદે વ્યક્ત કર્યો છે.મહત્વપૂર્ણ છે કે ધોવાયેલો પુલ 45 વર્ષ જૂનો હતો જેની મરામતનું કામ ચાલુ હતું તે સમયે આ ઘટના સર્જાઇ હતી.

આ પણ વાંચો : નર્મદા : ડેડીયાપાડામાં પૂલ તૂટી જવા લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર, જુઓ વીડિયો

Follow Us:
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">