નર્મદા : ડેડીયાપાડામાં પૂલ તૂટી જવા લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર, જુઓ વીડિયો

નર્મદા : સરકાર રસ્તા માટે કરોડો ખર્ચે રસ્તા અને પૂલ બનાવે છે. બીજી તરફ રસ્તા માટે સતત વિવાદો થાય છે અને રસ્તા માટે આંદોલન થાય છે. રસ્તાનો રસ્તો કરવા લોકો રોષ પણ વ્યક્ત કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 9:38 AM

નર્મદા : સરકાર રસ્તા માટે કરોડો ખર્ચે રસ્તા અને પૂલ બનાવે છે. બીજી તરફ રસ્તા માટે સતત વિવાદો થાય છે અને રસ્તા માટે આંદોલન થાય છે. રસ્તાનો રસ્તો કરવા લોકો રોષ પણ વ્યક્ત કરે છે પરંતુ રાજ્યના રસ્તાઓ ક્યારે સંતોષકારક સ્થિતિમાં આવશે તે સવાલનો જવાબ જડતો નથી.

આ વાત કહેવા પાછળનું કારણ નર્મદાના ડેડિયાપાડાનો પુલ છે. અહીં પુલ બે ટુકડામાં તુટી ગયો છે. મોવીથી ડેડિયાપાડાને જોડતો આ પુલ ખાડી પર બનેલો હતો. ભારે વરસાદ પડ્યો અને બ્રિજના બે ટુકડા થઈ ગયા હતા.

હવે જુઓ બ્રિજના ટુકડાં થયા પછીની સ્થિતિ બદતર છે. પૂલ તો બંધ થઈ ગયો પરંતુ લોકોના કામ તો ચાલુ છે. લોકો જીવના જોખમે હવે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે. પાણીનો પ્રવાહ પણ વધુ છે છતાં લોકોને બીજે કાંઠે જવાનો બીજો કોઈ વિકલ્પ નથી.એટલું જ નહીં વાહનચાલકો પણ વાહનો દોરીને પાણીમાં જ પસાર થઈ રહ્યા છે.

આ પણ વાંચો : નર્મદા : નાંદોદના લાછરસમાં પૂરની સ્થિતિ, કમર સુધીના પાણી ભરાયા, ગામમાં જવાનો રસ્તો પણ થયો બંધ, જુઓ-Video

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">