શિવાંશને દત્તક લેવા માટે 190 પરિવારોએ ઈચ્છા દર્શાવી : હર્ષ સંઘવી

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ બાળકને દત્તક લેવા માટે 190 થી વધારે પરિવારે ઈચ્છા દર્શાવી છે. તેમજ અનેક અધિકારીઓ પણ આ બાળકને દત્તક લેવા માટે તૈયાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:39 AM

ગાંધીનગરના(Gandhinagar) પેથાપુરમાંથી મળી આવેલા બાળકનું નામ શિવાંશ(Shivansh)છે. તેમજ તેની ઉંમર આઠ થી દશ માસની છે. આ અંગે સ્પષ્ટતા કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) જણાવ્યું હતું કે આ બાળકને દત્તક લેવા માટે 190 થી વધારે પરિવારે ઈચ્છા દર્શાવી છે. તેમજ અનેક અધિકારીઓ પણ આ બાળકને દત્તક લેવા માટે તૈયાર છે.

જોકે અમે આપને જણાવી દઇએ કે સચિન દિક્ષીતની પત્ની બિનવારસી હાલતમાં મળેલ બાળકની માતા નથી. ગૃહરાજ્યપ્રધાને સ્પષ્ટતા કરી છે કે સચિનની પત્ની બાળકની સાચી માતા નથી.ત્યારે અહી સવાલ એ સર્જાય કે બાળકની સાચી માતા કોણ.બાળકની માતા ક્યાં છે.આ મામલે હર્ષ સંઘવીને પુછાતા તેઓએ સ્પષ્ટતા કરી કે સચિન દિક્ષીતની પુછપરછ બાદ જ આ સવાલનો જવાબ મળી શકશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બાળકના પિતાને શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સમગ્ર ઘટના અંગે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી.

આ બાળકના માતા-પિતાને શોધવા ગાંધીનગર જિલ્લા પોલસીની 14 થી વધારે પોલીસ ટીમ કામે લાગી હતી. અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી. સીસીટીવી તેમેજ ટેકનીકલ સહાય લેવામાં આવી. આ માસુમ બાળકના માતા-પિતાને શોધવા માટે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો આભાર માન્યો.

આ પણ  વાંચો: Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

આ પણ વાંચો : Jetpur APMCની ચૂંટણીમાં તમામ 16 બેઠકો બિનહરીફ, 40 વર્ષ બાદ પ્રથમ વખત જેતપુર યાર્ડ બિનહરીફ થયું

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">