મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો

મોરબી વાંકાનેરના કેરાળા ગામે નજીવી બાબતે ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં આરોપીએ ફાયરિંગ કર્યું છે. ભોગ બનનારના ડાબા પડખા અને પેટના ભાગે ઈજા થઈ છે. સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 8:21 PM

મોરબીના કેરાળા ગામે નજીવી બાબતે ફાયરિંગની ઘટના બની. નવા વર્ષ નિમિતે ભોગ બનનાર રૈયાભાઈ ગોલતરે આરોપી ગોપાલ બાંભવા અને લાખા બાંભવાને રામ-રામ કહેતા બન્ને ઉશ્કેરાઈ જઈ ત્યાંથી જતા રહેવા કહ્યું. જેથી, રૈયાભાઈ અને તેમના મિત્ર નજીકમાં આવેલા મંદિરે જતા રહ્યા.

આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં, જામીન અરજી પર દિવાળી બાદ થશે સુનાવણી

ત્યાંથી પરત આવતા રૈયાભાઈ પર આરોપીઓએ ફાયરિંગ કરતા ભોગ બનનારના ડાબા પડખા અને પેટના ભાગે ઈજા થઈ હતી. ઘટના બાદ રૈયાભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ મામલે વાંકાનેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">