મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં, જામીન અરજી પર દિવાળી બાદ થશે સુનાવણી

જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 11:36 PM

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની હંગામી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. જેના કારણે જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે.

આ પણ વાંચો દિવાળી પહેલા વતન જવાની ઉતાવળમાં લોકોની જીવના જોખમે મુસાફરી, જુઓ વીડિયો

જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">