AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવો નઝારો જોયો છે ? વરસાદી માહોલ વચ્ચે ડાંગનું અદભૂત સૌંદર્ય, જુઓ Video

ગુજરાતના ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે સાપુતારા ગિરિમથક વાદળોથી ઘેરાયેલું બની ગયું છે. તાજેતરના વરસાદ બાદ વાતાવરણ નયનરમ્ય બન્યું છે. નીચે ઉતરેલા વાદળો અને ધુમ્મસનું અદ્ભુત દ્રશ્ય પ્રવાસીઓને મોહિત કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2025 | 11:02 PM
Share

ગુજરાતમાં ચોમાસું શરૂ થાય એટલે સૌના મનમાં એક નામ તરત જ આવે – ડાંગ. પહાડી વિસ્તાર, ઘેરાયેલા વાદળો અને લીલોતરી ધરતી સાથે ડાંગનું વાતાવરણ આવું શાંતિદાયક અનુભવ કરાવે છે કે તે આપણે શબ્દો થી વર્ણવી શકતા નથી.

ચાલો આજે તમને ડાંગની સુંદરતા બતાવીએ. ગિરિમથક સાપુતારા હાલ વાદળોથી ઘેરાયેલું છે. ગઈકાલે અહીં 1.5 ઈંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ સમગ્ર વાતાવરણ નયનરમ્ય બની ગયું. વાદળો એટલા નીચે ઊતરી આવ્યા છે કે લાગણી થાય કે તેઓ જમીનને સ્પર્શ કરી રહ્યાં છે.

સાપુતારાની તળેટી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઇ છે અને આ દ્રશ્યો માણતા મુસાફરોનું દિલ ખુશ થઇ જાય છે. વરસાદ બાદ વાતાવરણમાં થયેલા પલટાથી પ્રવાસીઓમાં પણ ઉમંગ જોવા મળ્યો છે.

એમ કહેવાય કે:
“ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા!”

જો તમે ચોમાસામાં કુદરતનો અસલ આનંદ લેવા માંગતા હો, તો ડાંગથી ઉત્તમ સ્થળ બીજું નથી.

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">