કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ ધમકી મળતા CMને પત્ર લખી દાખલારૂપ કાર્યવાહીની કરી માગ

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને તેમના પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે હવે તેઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ઇમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને ધમકીઓ આપવાને પગલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરુ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 4:50 PM

અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને તેમના પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે હવે તેઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ઇમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને ધમકીઓ આપવાને પગલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરુ કરવામાં આવી છે. ઇરફાન નાગોરી નામના શખ્શે ધમકી આપ્યાને લઈ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. ધારાસભ્યએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે કે, દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">