રાજકોટમાં આજી નદીના પટમાં કરાશે મેગા ડિમોલિશન, 900થી વધુ દબાણો કરાશે દૂર- Video

રાજકોટ શહેરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. આજી નદીના પટમાં થયેલા 900થી વધુ દબાણો દૂર કરવામાં આવશે. તંત્રએ દબાણ કરનારાઓને પ્રથમ નોટિસ આપવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 07, 2024 | 7:22 PM

રાજકોટમાં આજી નદીના પટને ખુલ્લો કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આજી નદીના પટમાં થયેલા 900 થી વધુ દબાણો દૂર કરવામાં આવશે, તંત્રએ દબાણ કરનારાઓને પ્રથમ નોટિસ મોકલી છે જે બાદ તબ્ક્કાબાર બીજી નોટિસ આપ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. આજી નદીના તટમાં વર્ષોથી દબાણ થઈ રહ્યુ છે. આ તમામ દબાણો હટાવી એ જગ્યા ખુલ્લી કરવામાં આવશે.

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના જણાવ્યા મુજબ આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર થશે લોકોને મુશ્કેલી ના પડે તે માટે દબાણ હટાવાયા નહોતા. હવે નોટિસ આપવામાં આવી છે,જે બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ તબક્કામાં આ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તંત્ર દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વૈકલ્પિક જગ્યાએ શિફ્ટ કરાયા બાદ નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">