Surat Video : હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લવાયો

નુપૂર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુજફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 2:43 PM

નુપૂર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુજફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી છે.

મોહમ્મદ અલીના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે સુરતમાં લવાયો છે.આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયાના ગ્રુપને હેન્ડલ કરતો હતો.

મહત્વનું છે કે ઝડપાયેલા શખ્સ મોહમ્મદ અલીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે, હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.આ ઉલ્લેખનીય છે કે તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ શાયરી : કાળઝાળ ગરમીમાં પણ પ્લાસ્ટિકની ટાંકીનું પાણી રહેશે ઠંડુ, બસ કરો આટલુ કામ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">