મહીસાગર: લુણાવાડામાં આખલાનો આતંક યથાવત, નગરપાલિકા પાસે આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભય

અગાઉ પણ અનેકવાર આખલાઓનો આતંક સામે આવી ચૂક્યો છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે. લોકો આખલાઓના આતંકથી કાયમી છૂટકારો મળે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે આ આખલાઓ ગમે ત્યારે મોટી આફત સર્જી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 11:41 PM

મહીસાગરના લુણાવાડામાં ફરી એકવાર આખલાઓનો આતંક યથાવત જોવા મળ્યો છે. લુણાવાડા નગરપાલિકાને અડીને આવેલી ગલીમાં બે આખલા બાખડતાં સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. અખલાઓના જોરદાર યુદ્ધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.

આ પણ વાંચો મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીએ જ કરી દારૂ અને પંખાની ચોરી

અગાઉ પણ અનેકવાર આખલાઓનો આતંક સામે આવી ચૂક્યો છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ નગરજનોને સતાવી રહ્યો છે. લોકો આખલાઓના આતંકથી કાયમી છૂટકારો મળે તેવી માગ કરી રહ્યા છે. કારણ કે આ આખલાઓ ગમે ત્યારે મોટી આફત સર્જી શકે છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">