ભક્તો માટે ખુશખબર, શ્રદ્ધાળુઓ હવે સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા કરી શકશે

ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાદ્ય અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાદ્ય સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 10:22 AM

સોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર છે. શ્રદ્ધાળુઓ હવેથી મહાદેવની પૂજા-અર્ચના કરી શકશે. ભાવિકો 21 રૂપિયાથી લઈ 21 લાખ સુધીની પૂજા કરી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાદ્ય અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાદ્ય સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરાશે.

પાદ્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી

આ પાદ્ય પૂજા પ્રારંભે તમામ અધિકારીઓ, કર્મચારીઓએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી હતી.  આ બિલ્વપૂજાનો લાભ લેવા માટે મંદિરની વેબસાઈટ પર જઈને અથવા 080-690-799-21 નંબર પર મિસકોલ કરીને સરળતાપૂર્વક વોઈસ રજિસ્ટ્રેશન માધ્યમથી નોંધણી થઈ શકશે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">