KUTCH : નખત્રાણામાં રવિભાણ આશ્રમના મહંત પર હુમલો, રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા

નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે આ બનાવ બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:02 PM

KUTCH : જિલ્લાના નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે પાસેની પવનચક્કીના કર્મચારીઓએ તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહંત પર હુમલાના પગલે રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને આરોપીઓની તાત્કાલીક ધરપકડની માગ કરી હતી. પોલીસ દ્વારા ભીનું સંકેલવાના ભાગરૂપે જીવલેણ હુમલાની ફરીયાદ ન લેતા ઉપસ્થિત લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">