ગુજરાતમાં પણ થઈ રહ્યું છે ઓમિક્રોનના જીનોમ સિક્વન્સની કીટનું પરીક્ષણ

રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઓમિક્રોનના નવા જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:43 PM

દેશભરમાં કોરોનાના(Corona)  નવા વેરીએન્ટ ઓમિક્રોનના(Omicron) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે . તેમજ ગુજરાતમાં(Gujarat)  પણ અત્યાર સુધી કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના ચાર કેસની સત્તાવાર રીતે પૃષ્ટી થઈ છે. જો કે કોરોના નવા વેરીએન્ટની ઓળખ માટે તેના જીનોમ સિક્વન્સની તપાસ કરવી પડે છે. જો તે માટેની પ્રક્રિયા લાંબો સમય માંગી લે છે.

જો કે આ દરમ્યાન ગુજરાતમાં પણ જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે.

આ અંગે રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઓમિક્રોનના નવા જીનોમ સિક્વન્સ માટે એક કીટનું પરીક્ષણ થઈ રહ્યું છે. આ કીટથી કીટથી માત્ર 6 કલાકમાં જીનોમ સિક્વન્સનું પરિણામ મળી શકશે.

જો માન્યતા મળશે તો આ કીટનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, ICMR તરફથી પણ થયું છે એક સંશોધન થયું છે જેમાં બે કલાકમાં જીનોમ સિક્વન્સનું પરિણામ મળે છે.

આ પણ વાંચો : વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">