ખેડા : ડાકોર મંદિરમાં 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી, જુઓ વીડિયો

દર વર્ષે રણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટની લૂંટ થાય છે. અહીં આ એક પરંપરા બની ગઇ છે. આ વખતે રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો ખાંડ અને 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઇઓ ધરાવવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 5:13 PM

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના મંદિરમાં વર્ષોથી અન્નકૂટની લૂંટ કરવાની પરંપરા છે. દિવાળીના પર્વમાં દર વર્ષે અહીં અન્નકૂટ યોજાય ત્યારે લૂંટ કરાય છે. ત્યારે આ વર્ષે પણ લૂંટની આ પરંપરા યથાવત જોવા મળી છે. આજે પણ 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી હતી.

આ પણ વાંચો- દાહોદ : પોલીસના મારથી યુવકના મોતના આક્ષેપ સાથે પોલીસ મથકે લોકોનો હોબાળો, જુઓ વીડિયો

દર વર્ષે રણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટની લૂંટ થાય છે. અહીં આ એક પરંપરા બની ગઇ છે.આ વખતે રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં 100 ગ્રામ કેસર, 220 કિલો ચોખા, 700 કિલો બેસન, 1400 કિલો ખાંડ અને 525 કિલો શુદ્ધ ઘીની વિવિધ મીઠાઇઓ ધરાવવામાં આવી હતી. આ અન્નકૂટની લૂંટ માટે 85 ગામના નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">