ખેડા : નડિયાદમાં તબીબી બેદરકારીથી પ્રસુતાના મોતનો આરોપ, ટાઉન પોલીસે તપાસ હાથ ધરી, જુઓ વીડિયો

દવાપુરા ગામની પ્રસુતા મહિલાને એક દિવસ અગાઉ શુભમ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ સમયે તબીબો હાજર ન રહેતા મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 8:28 AM

ખેડાના નડિયાદમાં તબીબ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે . શુભમ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે પ્રસુતા મહિલા અને નવજાતનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર કેસમાં તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો-પોરબંદર સમાચાર : છાયા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસ તપાસ માટે FSLની લેશે મદદ, જુઓ વીડિયો

દવાપુરા ગામની પ્રસુતા મહિલાને એક દિવસ અગાઉ શુભમ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ સમયે તબીબો હાજર ન રહેતા મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના તબીબનો દાવો છે મહિલાના મોતમાં તબીબોની બેદરકારી નથી.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">