JUNAGADH : વિસાવદરના ભલગામ ખાતે ખેડૂતનો આપઘાત, પાક નિષ્ફળ જતા આપઘાતનો આક્ષેપ

જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3.30 લાખ હેકટર જમીનમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું છે. જેમાં તાજેતરમાં થયેલા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ઓઝત નદીઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકના ગામોમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:47 PM

જૂનાગઢના વિસાવદર તાલુકાના ભલગામના ખેડૂતે આપઘાત કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે કપાસનો પાક નિષ્ફળ જતા 70 વર્ષિય ગોકળ વેકરીયાએ આપઘાત કર્યો છે. પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં પણ પરિવારજનોએ કપાસનો પાક નિષ્ફળ જવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વિસાવદર પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

તો ખેડૂતના આપઘાત મામલે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ દુઃખ વ્યક્ત કર્યું. અને વહેલીતકે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની સરકાર સમક્ષ માગ કરી.

ખેડૂતોના ઉભા પાકો નિષ્ફળ ગયા છે. તેમાં ખાસ સોયાબીન અને કપાસના પાકમાં વધુ પાણી ની અસર થઈ છે મગફળીમાં વધુ પાણી ભરાયા તેમાં અસર દેખાય રહી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3.30 લાખ હેકટર જમીનમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું છે. જેમાં તાજેતરમાં થયેલા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ઓઝત નદીઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકના ગામોમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

જેમાં માણાવદર, કેશોદ, માંગરોળ તાલુકાના ખેડૂતો વધુ અસરગ્રસ્ત થયા છે. તેમાં 17 જેટલી ટીમો બનાવી છે. જેમાં પાક નુકશાનની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પણ જેમજેમ પાણી ઓસરતા જાય છે તેમ ગામના સરપંચ અને એક સ્થાનિક નાગરિકને સાથે રાખી ટિમ દ્વારા સર્વે કરવામાં આવે છે. જે નુકશાનનો રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવશે.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">