Junagadh : ભડકાઉ ભાષણના એક કેસમાં કોર્ટે મૌલાના મુફ્તીને આપ્યા જામીન, બીજા કેસમાં ટ્રાન્સફર વોરંટથી થશે ધરપકડ

જૂનાગઢના મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસમાં કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજૂર થયા છે. હવે મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 7:48 AM

જૂનાગઢના ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન આપ્યા છે. કોર્ટે મુફ્તી સલમાન અઝહરીના પણ જામીન મંજૂર કર્યા છે. જો કે મૌલાના મુફ્તીના જૂનાગઢ બી ડિવિઝનના કેસમાં જામીન મંજૂર થયા છે. હવે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપાશે.

જૂનાગઢના મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસમાં કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજૂર થયા છે. હવે મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લવાયો છે. તો મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપવામાં આવશે. કચ્છના સામખીયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે.

સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરૂદ્ધ ફરિયાદ

આ તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">