જામનગર વીડિયો : તંત્ર આવ્યુ એકશનમાં, જી.જી. હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં શ્વાન પકડવાની કામગીરી હાથ ધરાઈ

જામનગરની જી. જી. હોસ્પિટલમાં અનેક વખત શ્વાન અને રખડતા ઢોર આવી ચડતા હોવાની ઘટના જોવા મળી છે. જેના પગલે દર્દીઓને હાલાકી પડતી હોય છે. ત્યારે હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આવેલા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2024 | 4:27 PM

રાજ્યમાં અવારનવાર શ્વાનનો આતંક જોવા મળે છે. તેમજ શ્વાને બાળકોને બચકાં ભર્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે  જામનગરની જી. જી. હોસ્પિટલમાં અનેક વખત શ્વાન અને રખડતા ઢોર આવી ચડતા હોવાની ઘટના જોવા મળી છે. જેના પગલે દર્દીઓને હાલાકી પડતી હોય છે.

રખડતો આતંક હોસ્પિટલ સુધી પહોંચતા હોસ્પિટલની સિક્યોરિટીને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારે હવે એક સપ્તાહ બાદ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આવેલા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ શ્વાનને પકડીને તેનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મનપાની ટીમની મદદથી શ્વાનને પકડવામાં આવ્યા અને તેને પકડી તેનું ખસીકરણ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">