Gandhinagar: PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, એક સાથે 27 જગ્યા પર તપાસ, જુઓ Video

ગાંધીનગરમાં ફરી એક વખત આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. રાયસણ પ્રતીક મોલમાં PSY ગ્રુપની ઓફિસ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારો થતા હોવાની બાતમીના આધારે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 1:53 PM

ગાંધીનગરમાં ફરી એક વખત આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. રાયસણ પ્રતીક મોલમાં PSY ગ્રુપની ઓફિસ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારો થતા હોવાની બાતમીના આધારે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં રાયસણ પ્રતીક મોલમાં PSY ગ્રુપની ઓફિસ ઉપર આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે બોલાવી તવાઈ બોલાવવામાં આવી છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સેક્ટર 8, 21 સહિતના વિસ્તારમાં IT વિભાગની ટીમ ત્રાટકી છે.

ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">