સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના બનાવમાં વધારો, 24 કલાકમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા, જુઓ વીડિયો

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના વધતા બનાવે ચિંતા જન્માવી છે. સુરતમાં આ કિસ્સાઓ યુવાનો અને તેમના પરિવારજનો માટે મુશ્કેલી ઉભા કરી રહ્યા છે. 24 કલાકમાં અચાનક અને અણધાર્યા બે યુવાનોના મૃત્યુની ઘટનાએ ભય ફેલાવ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2024 | 12:56 PM

સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના વધતા બનાવે ચિંતા જન્માવી છે. સુરતમાં આ કિસ્સાઓ યુવાનો અને તેમના પરિવારજનો માટે મુશ્કેલી ઉભા કરી રહ્યા છે. 24 કલાકમાં અચાનક અને અણધાર્યા બે યુવાનોના મૃત્યુની ઘટનાએ ભય ફેલાવ્યો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીઓનો પુત્ર પાલિકાના બાગમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો બીજા કિસ્સામાં પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાન રાતે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો હતો જેને તાત્કાલિક હોસ્પિટલખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પૂર્વે તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પુનાથી ઝડપી પાડ્યો, જુઓ વીડિયો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">