AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતમાં બાળકોમાં વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો, નવી સિવિલ હોસ્પિટલમાં વધી દર્દીઓની સંખ્યા, જુઓ Video

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 12:17 PM
Share

હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સૌથી વધુ બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યાં છે. હવામાનમાં સતત ફેરફારને કારણે વાયરલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Breaking News : સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

તો બીજી તરફ જામનગરની સર જી.જી હોસ્પિટલમાં હાલમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધી ગયું હતું. હાલમાં શરદી અને તાવ સાથે ઓરીના કેસમાં પણ વધારો થયો હતો અને તે સમયે ઓરીના એકસાથે 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેથી ઓરી દર્દીઓ માટે 15 બેડનો ખાસ વોર્ડ કાર્યરત કરાયો હતો.

નોંધનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 140 બેડ છે અને 300 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હતા અને બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડતા એક બેડમાં એકથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હતી.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">