AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતમાં બાળકોમાં વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો, નવી સિવિલ હોસ્પિટલમાં વધી દર્દીઓની સંખ્યા, જુઓ Video

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 12:17 PM
Share

હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શરદી, ઉધરસ, તાવ, શરીરના દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યાં છે. જેમાં ગંભીર હાલતમાં આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સૌથી વધુ બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યાં છે. હવામાનમાં સતત ફેરફારને કારણે વાયરલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Breaking News : સુરત કામરેજના અંત્રોલી નજીક અકસ્માતમાં 4 લોકોના મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

તો બીજી તરફ જામનગરની સર જી.જી હોસ્પિટલમાં હાલમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધી ગયું હતું. હાલમાં શરદી અને તાવ સાથે ઓરીના કેસમાં પણ વધારો થયો હતો અને તે સમયે ઓરીના એકસાથે 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા. જેથી ઓરી દર્દીઓ માટે 15 બેડનો ખાસ વોર્ડ કાર્યરત કરાયો હતો.

નોંધનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 140 બેડ છે અને 300 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ હતા અને બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડતા એક બેડમાં એકથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હતી.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">