ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જુઓ વીડિયો

ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. દરવર્ષની જેમ ભગવાન જગન્નાથજી, શુભદ્રાજી અને બલરામજી રથમાં સવાર થઈને ઈડર નગરની નગરચર્યાએ નિકળ્યા હતા.

| Updated on: Jul 07, 2024 | 6:41 PM

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. દરવર્ષની જેમ ભગવાન જગન્નાથજી, શુભદ્રાજી અને બલરામજી રથમાં સવાર થઈને ઈડર નગરની નગરચર્યાએ નિકળ્યા હતા. ઇડર શહેરના રામદ્વારાથી નિકળેલી રથયાત્રા શહેરમાં ટાવર થઈને પાલિકા ચોક થઈ એપોલો પહોંચી હતી, જ્યાંથી પોલીસ સ્ટેશન થઈને પરત રામદ્વારા તરફના નિયત રુટથી મંદિર પહોંચ્યા હતા..

ઇડર નગર વાસીઓએ ઉત્સાહ અને હરખભેર ભગવાનનું સ્વાગત કર્યું હતુ. મોટી સંખ્યામાં લોકો સાબરકાંઠા અને આસપાસના વિસ્તારમાંથી રથયાત્રાના દર્શન કરવા માટે ઈડર પહોંચ્યા હતા. ઈડરમાં સાબરકાંઠા પોલીસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. એસપી વિજય પટેલ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઇડરમાં રથયાત્રા રુટ પર સતત સાથે રહ્યો હતો.

 

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">