Jamnagar : ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કેસ દાખલ, 30 દિવસમાં હાજર થવા આદેશ

સ્પેશિયલ કોર્ટે 30 દિવસથી ફરાર આરોપી જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગાણીને હાજર થવા આદેશ કર્યો હતો. તેમજ જો 30 દિવસની અંદર હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 5:33 PM

જામનગર(Jamnagar ) ના ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોક(GUJCTOC) નો કેસ દાખલ કરવામાં આવ્યો છે . જેમાં સ્પેશિયલ કોર્ટે 30 દિવસથી ફરાર આરોપી જયેશ પટેલ, રમેશ અભંગી અને સુનિલ ચાંગાણીને હાજર થવા આદેશ કર્યો હતો. તેમજ જો 30 દિવસની અંદર હાજર નહીં થાય તો ભાગેડુ જાહેર કરાશે. આ ઉપરાંત જયેશ પટેલની મિલ્કતો ટાંચમાં લેવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ જયેશ પટેલ હાજર નહીં થાય તો કોર્ટના આદેશ પ્રમાણે ભાગેડુ જાહેર કરીને મિલ્કત ટાંચમાં લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજસ્થાનનાં શ્રીયંશે શરૂ કરેલો જુના જુતાનો કારોબાર આજે છે ત્રણ કરોડને પાર, કઈ રીતે મળી સફળતા જાણો આ અહેવાલમાં

આ પણ વાંચો : તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">