Gujarati video: બહુચરાજીમાં 4 એપ્રિલથી ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ, 15 લાખથી વધુ માઇભક્તો કરશે દર્શન

4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 10:18 PM

મહેસાણાના બહુચરાજીમાં ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ ઉજવાશે. 4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.

મહેસાણાના બહુચરાજીમાં ઉજવાશે ત્રિ-દિવસીય ચૈત્રી ઉત્સવ

ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે. એટલું જ નહિં પગપાળા આવતા ભક્તો માટે સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના લાઈવ દર્શન માટે વહિવટી તંત્રએ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ થશે

4 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો દર્શન કરશે. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ભાતીગળ લોક મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે. એટલું જ નહિં પગપાળા આવતા ભક્તો માટે સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત માતાજીના લાઈવ દર્શન માટે વહિવટી તંત્રએ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે  રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો વિકાસ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ  લેવામાં આવ્યો છે અને તેના પ્રથમ તબક્કા માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">