Gujarati Video: સનાતન વિવાદમાં મોરારી બાપુએ નામ લીધા વગર સ્વામીનારાયણ સંપ્રદાય પર કર્યો પ્રહાર

Rajkot: સનાતન વિવાદમાં મોરારી બાપુએ નામ લીધા વગર સ્વામીનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યો છે. ધર્માન્તર કરાવનારા વિધર્મી સાથે સ્વામીનારાયણની સરખામણી કરી. તેમણે નામ લીધા વિના સવાલ કર્યો કે એક્તાની વાત કરનારા કોઈ રામમંદિરમાં કેમ દેખાતા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:40 PM

Rajkot: સનાતન વિવાદમાં મોરારી બાપુનું નિવેદન સામે આવ્યુ છે. મોરારીબાપુએ પ્રહાર કર્યો કે એક્તાની વાત કરનારા રામમંદિરમાં કેમ દેખાતા નથી. પહેલીવાર કાઠિયાવાડમાં આવનારાને કોઈએ રોટલો ન આપ્યો ત્યારે રામ મંદિરે ઓટલો આપ્યો હતો. તો સનાતન ધર્મના મૂળ સૌથી વધુ ઉંડા હોવાનુ જણાવતા બાપુએ કહ્યુ કે મૂળ તો સનાતન ધર્મ છે. તેમણે કહ્યુ વડલો તો સનાતન કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય.

આપને જણાવી દઈએ કે તિલક વિવાદ માંડ શમ્યો છે ત્યા વધુ એક સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ ખોડિયાર માને લઈને બફાટ કર્યો છે. અગાઉ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ સનાતની સંતને અસૂર કહેતા વિવાદ વધ્યો હતો. ત્યારે ફરી તેમણે ખોડિયાર માતા વિશે વિવાદી નિવેદન કર્યુ છે.

આ પણ વાંચો: Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !