Gujarati Video : અમદાવાદમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા વિવાદ

તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરે આપ્યો ગોળગોળ જવાબ આપ્યો હતો. અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એ કેવી રીતે આવ્યા છે.સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન કયારેય કરતા નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 12:37 PM

Ahmedabad : ધોરણ 12 સામાન્ય પ્રવાહના(Std 12th Result) વિદ્યાર્થીઓ(Student)  માટે અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો છે.અમદાવાદ કોર્પોરેશને પંડિત દિન દયાળ હોલ કે ટાગોર હોલમાં કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.દર વર્ષે ધોરણ 12ના તેજસ્વી તારલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવે છે.પરંતુ આ વખતે આયોજન ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિરાશ થયા હતા.ધો.10ના વિદ્યાર્થીઓ માટે પંડિત દિનદયાળ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.

તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરે આપ્યો ગોળગોળ જવાબ આપ્યો હતો. અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એ કેવી રીતે આવ્યા છે.સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન કયારેય કરતા નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">