AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ધોરાજી માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની પુષ્કળ આવક, પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીના લહેર

Rajkot: ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં તલ અને તુવેરની સારી આવક થઈ રહી છે. ખેડૂતોને તલ અને તુવેરના પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ, છે. ખેડૂતોને ચાલુ વર્ષે તલના 2600 રૂપિયા સુધી મળતા ખેડૂતો ખુશ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 11:54 PM
Share

રાજકોટના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની આવક થઈ રહી છે.. તલ અને તુવેરના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષ પ્રતિમણ તલના ભાવ 1700થી 1800 રૂપિયા હતા. જ્યારે ચાલુ વર્ષે પ્રતિ મણ તલના 2600 રૂપિયા મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ તલના ભાવમાં પ્રતિમણ 800 રૂપિયાનો વધારો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.

 તલના 2600 રૂપિયા સુધી મળતા ખેડૂતો ખુશ

તલની સાથે તુવેરના પ્રતિ મણના 1600થી 1700 રૂપિયા ભાવ બોલાયો છે. સરદાર પટેલ માર્કેટયાર્ડમાં રોજ તલની 600 અને તુવેરની 200 ગુણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં કમોસમી વરસાદને કારણે તલના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તલની આવક ઓછી છે. આવક ઓછી હોવાથી તલના ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ

તુવેરનો પ્રતિ મણના 1600થી 1700 રૂપિયા ભાવ બોલાયો

આ તરફ તુવેરમાં પણ ખેડૂતોને પ્રતિ મણ 1600થી 1700 રૂપિયા મળી રહ્યા છે. સારા ભાવ મળતા યાર્ડમાં રોજની  600 તુવેરની અને 200 તુવેરની ગુણીની આવક થઈ રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">