ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો, 14 જિલ્લામાં પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 9:31 AM

ગુજરાતના (Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં લમ્પી વાયરસે (Lumpy Virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે લમ્પીને નાથવા સરકારે તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કહ્યું, રાજ્યના 15 જિલ્લાઓના 1,222 ગામોમાં લમ્પી વાયરસથી અસરગ્રસ્ત  43,187 પશુઓને સારવાર અપાઈ છે.અને નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થયા તે માટે અત્યાર સુધીમાં 3.33 લાખથી વધુ પશુઓનું રસીકરણ(Cattle vaccination)  કરવામાં આવ્યું.સુરત (Surat) સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે.

લમ્પીની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં

લમ્પી (Lumpy virus) રોગચાળાની સૌથી વધુ અસર કચ્છમાં (kutch) જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધી 35,000 ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા છે જેની સારવાર કરાઇ છે. માત્ર એક સપ્તાહમાં જ 4000થી વધુ કેસો સામે આવ્યા છે. કચ્છમાં વધારાનો 100 પશુ આરોગ્ય સ્ટાફ સરકાર દ્રારા ફાળવાયો છે. જેથી દૈનિક 20,000 પશુઓને રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 4 દિવસમાં દૈનીક 10,000 પશુઓને રસીકરણનું કાર્ય કરાતુ હતુ.

કચ્છમાં અત્યાર સુધી 1.20 લાખ પશુનું રસીકરણ (Vaccination) કરી દેવામાં આવ્યુ છે.કચ્છમાં (Kutch District) 36 પશુઓના લમ્પીથી મોત થયાનું સત્તાવાર રીતે બહાર આવ્યુ છે.. કચ્છમાં અત્યાર સુધી લમ્પીની અસરથી 1300થી વધુ પશુ મોતને ભેટ્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">