Gujarat હાઇકોર્ટે ગોધરામાંથી વ્યકિતને તડીપાર કરવા મુદ્દે તંત્રને ટકોર કરી, કહ્યું રજવાડા નથી ચલાવવાના લોકશાહી છે

હાઇકોર્ટે ટકોર કરી કે ધારાસભ્યને કોઇ ધમકી આપે તો 307ની કલમ મુજબ તેને જેલમાં રાખી શકાય.આવા વ્યક્તિને જો તડીપાર કરશો તો તે વ્યક્તિ બીજે ક્યાંયથી ફોન દ્વારા ધમકી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:57 PM

પંચમહાલના ગોધરા(Godhra) ના ધારાસભ્યને રજૂઆત કરનારને એસડીએમ દ્વારા તડીપાર કરવા  મુદ્દે હાઇકોર્ટ(Highcourt) માં અરજી કરાઇ હતી.જેની પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલીક ટકોર કરી હતી.હાઇકોર્ટે ટકોર કરી કે ધારાસભ્યને કોઇ ધમકી આપે તો 307ની કલમ મુજબ તેને જેલમાં રાખી શકાય.

આવા વ્યક્તિને જો તડીપાર કરશો તો તે વ્યક્તિ બીજે ક્યાંયથી ફોન દ્વારા ધમકી આપશે. તેનીસાથે જ હાઇકોર્ટે ટાંક્યું કે આપણે રજવાડા નથી ચલાવવાના લોકશાહી છે અને નાગરિકોને ફરિયાદ કરવાનો હક છે..હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે કોઇ વ્યક્તિ કામ મુદ્દે રજૂઆત કરે તો તેનો મતલબ એવો નથી કે તેના વિરૂદ્ધ તડીપારનો કેસ કરી દેવાનો. મહત્વનું છે કે ધારાસભ્યના પુત્રએ ફરિયાદ કરતા તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર કેસની વધુ સુનાવણી આગામી 23 ઓગસ્ટે હાથ ધરાશે.

આ પણ વાંચો : છેડતી કરીને ભાગી રહ્યો હતો બદમાશ, યુવતીએ બતાવી એવી બહાદુરી કે તમે પણ કરશો સલામ

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">