Gir somnath : તાઉ તે વાવાઝોડાના 14 દિવસ બાદ પણ સૌરાષ્ટ્રના 191 ગામમાં છવાયેલો છે અંધારપટ

સૌરાષ્ટ્રમાં (Saurashtra) તાઉ તે વાવાઝોડાએ (Tauktae Cyclone) તબાહી મચાવી હતી. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 01, 2021 | 11:29 AM

Gir somnath : સૌરાષ્ટ્રમાં (Saurashtra) તાઉ તે વાવાઝોડાએ (Tauktae Cyclone) તબાહી મચાવી હતી. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ છે. તાઉ તે વાવાઝોડાને 14 દિવસ આવ્યા બાદ હજુ પણ સૌરાષ્ટ્રના અમુક ગામમાં અંધારપટ છવાઈ ગયો છે.

તાઉતે વાવાઝોડાને 14 દિવસથી વધુનો સમય વીત્યો છે આમ છતાં પણ 191 ગામમાં હજુ પણ વીજળીના હોવાને કારણે અંધારપટ છે. લોકો સ્કૂટરની બેટરીમાંથી મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર ગઢડા, જાફરાબાદ અને ઉના સહિતના અનેક ગામમાં જનરેટર મુકાયા છે. જેનાથી મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે.

તો બીજી તરફ લોકો કુવા-તળાવમાંથી પાણી ભરવા મજબુર થઇ રહ્યા છે. લાઈટ ના હોવાને કારણે લોકો સાંજનું ભોજન પણ વહેલું બનાવી લે છે. તો કેટલાક લોકો પાસે અનાજ પણ નથી.

તો બીજી તરફ પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રના 191 ગામમાં વીજળી ગુલ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય પીવાના પાણીની પણ સમસ્યા હોય લોકો દૂર-દૂર સુધી પીવાના પાણી માટે જવું પડે છે. તો સંસ્થાઓ પણ ગ્રામજનોની વ્હારે આવી છે અને જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ અને ફૂડ પેકેટ્સ પણ મોકલ્યાં છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">