Rajkot Video : દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં ! 2 દિવસમાં 30 ડેરીમાંથી લીધા નમૂના

દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દૂધની ડેરીઓ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 9:21 AM

દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દૂધની ડેરીઓ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજા દિવસે આરોગ્યની ટીમો એક્શનમાં જોવા મળી છે.

છેલ્લા 2 દિવસમાં ટીમોએ 30 દૂધની ડેરીમાંથી દૂધના નમૂના લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે દૂધમાં પાણી અને ફોરેન ફેટ ઉમેરવામાં આવતો હોય છે. જેથી દૂધના ફેટ ઊંચા જાય અને વધુ વળતર કમાઇ શકાય છે. ડેરીના માલિક પણ દૂધમાં ભેળસેળ નહીં કરતા હોવાનું ગાણુ ગાઇ રહ્યા છે. નવાઇની વાત છે કે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્યની ટીમો દોડી રહી છે.પરંતુ એકપણ ડેરીમાં ભેળસેળ પકડાઇ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">