ખેડા : નડિયાદમાં પરવાનગી વગર ઠેર ઠેર ખુલી ફટાકડાની હાટડીઓ, માત્ર 35 પાસે જ NOC, જુઓ વીડિયો

નડિયાના સંતરામ રોડ, પારસ સર્કલ, ઉત્તરસંડા રોડ સહિતના ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પરવાનગી વગર જ ફટાકડાની અનેક દુકાનો ખૂલી છે. આવી સ્થિતિ વચ્ચે કોઇ મોટી ઘટના બને તો સુરક્ષાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. નડિયાદ ફાયર દ્વારા માત્ર 35 વેપારીઓને જ NOC આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 12:28 PM

દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચવા માટે તંત્રની મંજૂરી જરૂરી છે, પરંતુ ખેડાના નડિયાદ શહેરમાં ઠેર ઠેર પરવાનગી વગરની ફટાકડાની હાટડીઓ ખૂલી છે. નડિયાના સંતરામ રોડ, પારસ સર્કલ, ઉત્તરસંડા રોડ સહિતના ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પરવાનગી વગર જ ફટાકડાની અનેક દુકાનો ખૂલી છે. આવી સ્થિતિ વચ્ચે કોઇ મોટી ઘટના બને તો સુરક્ષાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં મિઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી, ભેળસેળની આશંકાએ તપાસ

વેપારીએ ફટાકડાના વેચાણ માટે પ્રાંત કચેરીમાંથી હંગામી પરવાનગી લેવી પડે છે, જે ફાયર વિભાગની ભલામણ પછી જ આપવામાં આવે છે, પરંતુ નડિયાદ ફાયર દ્વારા માત્ર 35 વેપારીઓને જ NOC આપવામાં આવ્યું છે. જ્યારે કે બાકીની ફટાકડાની દુકાનો પરવાનગી વગર ધમધમી રહી છે, ત્યારે સવાલ એ છે કે જો આગની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે ?

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">