Morbi Video : સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગ હજુ પણ ચાલુ, આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી

મોરબીમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. મોરબીમાં સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગને 24 કલાક થઈ ગયા છે. પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. વિકરાળ આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 4:50 PM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. મોરબીમાં સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગને 24 કલાક થઈ ગયા છે. પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. વિકરાળ આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી ગઈ છે.

પવનપુત્ર ફેકટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ભીષણ આગમાં બંને ફેક્ટરીનો માલ સમાન બળીને ખાખ થઈ ગયો છે. રફાળેશ્વર પાસે વિનાયક કોર્પોરેશનમાં ગઈકાલે  ભીષણ આગ લાગી હતી. મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયર વિભાગ 24 કલાકથી સતત આગ ઓલવવાની કામગીરી કરી રહ્યું છે.

બીજી તરફ આ અગાઉ પંચમહાલના ગોધરાની GIDCમાં દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ગોધરા ખાતે આવેલી ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">