Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગના આહવામાં ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનો થયો પ્રારંભ, 12 માર્ચ સુધી ચાલશે લોકમેળો-Video

આહવામાં ઐતિહાસિક ડાંગ દરબાર લોકમેળાનો પ્રારંભ થયો છે, જે 12 માર્ચ સુધી ચાલશે. પ્રથમ દિવસે ડાંગના રાજવીએ ભીલ રાજાઓના ઇતિહાસ અને સાલીયાણાના મુદ્દા પર પ્રકાશ પાડ્યો અને તેમના અધિકારો માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ મેળો ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2025 | 9:20 PM

ડાંગના આહવામાં ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ લોકમેળાનો પ્રારંભ થયો. આજથી 12 માર્ચ 2025 સુધી ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ લોકમેળો યોજાશે. આ મેળો ડાંગ જિલ્લાની સમૃદ્ધ લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. રાજ્યપ્રધાન કુંવરજી હળપતિના હસ્તે મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મેળાના પ્રથમ દિવસે જ પાંચ ભીલ રાજાનું સન્માન કરી પોલિટિકલ પેંશન આપવામાં આવ્યું. તંત્રએ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી. રાજાઓની શાહી સવારી ઢોલ-નગારા સાથે રંગઉપવને પહોંચી. જ્યાં ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મુકીને નાચ્યાં હતા.

બીજી તરફ ડાંગના રાજવીએ પોતના સંબોધન દરમિયાન ભીલ રાજાઓના ઈતિહાસ અંગે વાત કરતા કહ્યું કે ભીલ રાજાઓ અંગ્રેજો સામે પણ ઝૂક્યા ન હતા. ડાંગના રાજાએ સાલીયાણાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે 1820માં ગાયકવાડ સરકારમાં નક્કી થયેલી રકમ મુજબ રાજાઓને આપવામાં આવતું સાલીયાણું આજે એક કરોડ થી વધુ થાય છે, પરંતુ હાલ તેટલી રકમ આપવામાં આવતી નથી. સાથે તેમણે પોતાના અધિકારો માટે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">