જૂનાગઢ: કમોસમી વરસાદના કારણે પાકમાં નુકસાન, ખેડૂતોને રોવાનો વારો આવ્યો, જુઓ વીડિયો

જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે પાકમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. પાકમાં નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 4:00 PM

જૂનાગઢ : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે પાકમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે.પાકમાં નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો

જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જીવની જેમ કાળજી રાખીને ઉછેરેલા કૃષિ પાકો પર માવઠું આફત બનીને વરસી ગઈ ગયું છે. જાલણસર, માખીયાલા સહિતના ગામોમાં માવઠાના કારમે કપાસનો પાક આડો પડી ગયો છે. ઉપરાંત તુવેર, એરંડા. જીરુ સહિતના પાકોમાં પણ વ્યાપક નુક્સાન થયું છે. જગતનો તાત માવઠાના મારથી દુઃખી થઈને સરકાર પાસે મદદનો પોકાર કરી રહ્યો છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">