Mahisagar : ખેડૂતોની જમીન પર સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજુરી આપતાં વિવાદ, જુઓ Video

મહીસાગરના કડાણાના ડીટવાસ ગામમાં પોતાની જમીન મેળવવા આદિવાસી ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. ડીટવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને આદિવાસીઓને વધુ સુવિધા આપવાના હેતુથી કોમન હેલ્થ સેન્ટર CHC બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે. ખેડૂતોને ભય છે કે, અમારી જમીન છીનવી તેના પર આરોગ્ય કેન્દ્ર બનાવાશે તો રોજીરોટી ગુમાવવાનો વારો આવશે. તેથી અન્ય સ્થળે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ખેડૂતોની માંગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 6:25 PM

Mahisagar : મહીસાગરમાં સરકારે આદિવાસીઓની જમીન પર સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજુરી આપતાં વિવાદ સર્જાયો છે. જે જમીન આદિવાસીઓ 100 વર્ષથી ખેડે છે, ભોગવટો છે અને એ જમીન પર એમનું ગુજરાન ચાલે છે તેવી જમીન પર હવે સરકાર આદિવાસીઓની સુવિધા માટે સી.એચ.સી સેન્ટર બનાવવા જઈ રહી છે.

આ પણ વાંચો Mahisagar : લુણાવાડા એસટી કર્મચારીઓનો સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત, જુઓ Video

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામમાં પોતાની જમીન મેળવવા આદિવાસી ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. ડીટવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને આદિવાસીઓને વધુ સુવિધા આપવાના હેતુથી કોમન હેલ્થ સેન્ટર CHC બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે.

ખેડૂતોને ભય છે કે, અમારી જમીન છીનવી તેના પર આરોગ્ય કેન્દ્ર બનાવાશે તો રોજીરોટી ગુમાવવાનો વારો આવશે. તેથી અન્ય સ્થળે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ખેડૂતોની માંગ છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">