Mahisagar : લુણાવાડા એસટી કર્મચારીઓનો સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત, જુઓ Video

લુણાવાડામાં વિવિધ પડતર માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ST કર્મચારીઓ સતત 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી વિવિધ પડતર માગણીઓ સ્વીકારવા અંગે પ્રદર્શન કર્યું છે. માગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં અન્ય કાર્યકમો જાહેર કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 11:36 PM

Mahisagar : મહીસાગરના લુણાવાડામાં ST કર્મચારીઓ સતત 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ માંગ સ્વીકારવામાં ન આવે તો આગામી સમયમાં આંદોલન તીવ્ર બનાવવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચો Mahisagar Video : આગામી તહેવારો અને રાજસ્થાન ચૂંટણીને લઈ સરસવા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું

વિવિધ પડતર માંગણીઓને લઈને એસટી વિભાગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી માગણી સ્વીકારવા પ્રદર્શન કર્યું છે. માગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં અન્ય કાર્યકમો જાહેર કરવામાં આવશે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">