Mahisagar Video : મહીસાગરમાં ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. બાકી રહેલ એરિયસ, છઠ્ઠા પગાર પંચના ઘર ભાડાનો વધારો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. છઠ્ઠા પગારપંચ સહિતના મુદ્દાઓ પર કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:50 PM

Mahisagar : મહીસાગરમાં પડતર માંગણીઓેને લઈને ST વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. બસ સ્ટેન્ડ બહાર કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. છઠ્ઠા પગારપંચ સહિતના મુદ્દાઓ પર કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

આ પણ વાંચો Mahisagar Video : દુષ્કર્મના કેસમાં આચાર્ય સામે બે દિવસમાં કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

જિલ્લા એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. બાકી રહેલ એરિયસ, છઠ્ઠા પગાર પંચના ઘર ભાડાનો વધારો જેવા વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">