Chhota Udepur : શૌચાલય કૌભાંડમાં પાનવડ ગામના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા સસ્પેન્ડ

Chhota Udepur : જિલ્લાના પાનવડ ગામમાં શૌચાલય કૌભાંડમાં સરપંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શૌચાલય બનાવવામાં સરપંચે ગેરરીતિ આચરી કૌભાંડ કર્યુ છે. વર્ષ 2020-2021માં 308 પૈકી 190 શૌચાલય બનેલા મળ્યા હતા. જેમા 54 શૌચાલય નિયમોનુસાર બાંધવામાં આવ્યા નથી. જ્યારે 64 જેટલા શૌચાલયના બાંધકામમાં ખાડા, છત જેવી કામગીરી બાકી હોવા છતા કામગીરી પૂર્ણ બતાવી દેવાઈ હતી.

Chhota Udepur : શૌચાલય કૌભાંડમાં પાનવડ ગામના સરપંચ ઈન્દ્રસિંહ રાઠવા સસ્પેન્ડ
સરપંચ સસ્પેન્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:25 PM

છોટા ઉદેપુરમાં શૌચાલય કૌભાંડમાં પાનવડ (Panwad)ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાનવડ ગામે શૌચાલય (Toilet) બનાવવામાં સરપંચે કૌભાંડ (Scam)આચર્યુ છે. ઈન્દ્રસિંહ રાઠવાને સસ્પેન્ડ કરીને તલાટી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનના બે કર્મચારીઓને પણ ફરજમુક્ત કરવામાં આવ્યા છે. ગામ લોકોએ ડીડીઓને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે. 54 શૌચાલય બનાવ્યા વગર અને 64 અધૂરા શૌચાલયના કામના નાણાં તેમણે સરપંચે ઉપાડી લીધા હતા. જિલ્લામાં બે ગ્રામ પંચાયત કુકરદા અને પાનવડ સરપંચો સામે ગેરરીતિની ફરિયાદો જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં બંને સરપંચો સામે તપાસ કરતા ગેરરીતિ કરી હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ બંને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

શું છે શૌચાલય કૌભાંડ ?

પાનવડ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમા તપાસ કરાવતા વર્ષ 2020-21માં 308 પૈકી 190 શૌચાલય બનેલા મળ્યા હતા. 54 જેટલા નિયમોનુસાર બાંધવામાં આવેલા નથી. 64 જેટલા શૌચાલયના બાંધકામમાં ખાડા છત જેવી કામગીરી પણ બાકી હોવા છતા તેના રૂપિયા લાભાર્થીઓને ચુકવી દીધા હતા અને નાણાકીય ઉચાપત કરી હતી. આ અંગે પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દ્રસિંહ આર રાઠવાને તાત્કાલિક અસરથી સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે તલાટી હરીજીતસિંહ બી પટેલિયા સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે. આ સાથે ક્વાંટ તાલુકા પંચાયતના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શકુન્તાબેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ સલમાન મન્સુરીએ કામગીરી પૂર્ણ બતાવીને ગેરરીતિ આચરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">