લો બોલો ! AAP ના પૂર્વ નેતા મહેશ સવાણી જોડાયા ભાજપના પ્રચારમાં, કહ્યું ‘હું રાજકારણનો માણસ નથી’

પરષોત્તમ રૂપાલાના સ્ટેજ પર ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરી ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા. અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું રાજકારણનો માણસ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 9:05 AM

ગુજરાત ઈલેક્શન 2022 : સુરતમાં AAP ના પૂર્વ નેતા મહેશ સવાણી ભાજપના પ્રચારમાં જોડાયા હતા. પરષોત્તમ રૂપાલાના સ્ટેજ પર ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરી ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા. અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, હું રાજકારણનો માણસ નથી, AAP છોડ્યા બાદ સારા માણસનો સાથ આપવા આવ્યું છું.

AAP છોડ્યા બાદ સારા માણસનો સાથ આપવા આવ્યું છુ – મહેશ સવાણી

વરાછાની બેઠક પર ત્રણેય ઉમેદવારો પાટીદારો હોવાથી રસાકસી રહેશે. તો સાથે સુરતની 14 સીટો ભાજપને જીતાડવા માટે અમે મહેનત કરીશુ તેવુ પણ મહેશે સવાણીએ જણાવ્યું છે. તો બીજી તરફ સુરતમાં પોલીસ સાથે ઝપાઝપી મામલે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિરૂદ્ધ આચારસંહિતા ભંગનો ગુનો દાખલ થયો છે. પ્રચાર દરમ્યાન આમ આદમી પાર્ટી અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ થયું. જે બાદ સિંગણપોર પોલીસે અનુસૂચિત જાતિને લગતી કહેવતનો ઉપયોગ કરવા બદલ આપના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. તો રજનીકાંત વાઘાણીએ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા પર નિશાન સાધ્યું છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">