AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદા નદીમાં ખનીજ માફિયાઓ બેફામ, અધિકારીઓની મિલિભગત હોવાનો સાંસદનો દાવો

સાંસદ મનસુખ વસાવાએ એવા આક્ષેપ કર્યા છે કે, નર્મદા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે.વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવી માગ પણ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2026 | 11:54 AM
Share

બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે.ખાણ માફિયા બેફામ બન્યાનો કિસ્સો નર્મદામાંથી સામે આવ્યો છે. નર્મદામાં વર્ષોથી ખનીજ માફિયાઓ બેફામ હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. નર્મદા નદીમાં પોઈચા પુલ પાસે રેતી માફિયાઓ ખનન માટે પુલ બનાવી રહ્યા છે. જેમાં અધિકારીઓની મિલિભગત હોવાનો દાવો કર્યો છે. ગેરકાયદે પુલને તોડી રેતી ખનન અટકાવવા મનસુખ વસાવાએ માગ કરી છે.

રેતી ખનન માટે ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો

નર્મદા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન માટે ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો છે.વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવી માગ પણ હાલ કરવામાં આવી રહી છે.બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેમ ખનીજ માફિયાઓએ પુલ પણ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવા રેત માફિયા વિરુદ્ધ આક્ષેપ કરી ચૂક્યા છે. સાંસદનું કહેવું છે કે, રેતી ખનન માટે જે ગેરકાયદે પુલ બનાવવામાં આવી રહ્યો છે. તેને વહેલી તકે તોડી પાડવામાં આવે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">