AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : Rajkot ની ચારે બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે : વિજય રૂપાણી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂથવાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી. ગુજરાતમાં ભાજપની જીતનું સારૂ વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગણી કરી હતી..

Gujarat Election 2022 : Rajkot ની ચારે બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે : વિજય રૂપાણી
Vijay RupaniImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 11:53 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજકોટના ચારેય ઉમેદવારો જંગી મતો સાથે જીતશે. તેમણે જણાવ્યુ કે ચૂંટણીમાં આપનું તળિયુ પણ નહીં રહે. તેમના ચૂંટણી લડવા અંગે રૂપાણીએ જણાવ્યું કે મે સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી અને પક્ષે તેને માન્ય રાખી છે. નવા લોકોને તક મળે અને જનતાને નવા નેતૃત્વનો લાભ મળે આથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હોવાનું રૂપાણીએ જણાવ્યુ હતુ. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે વજુભાઈએ એક મિનિટમાં નરેન્દ્ર મોદી માટે સીટ ખાલી કરી હતી. મેં પળવારમાં મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ. આમ આદમી પાર્ટી પડકારરૂપ છે કે કેમ તેના સવાલમાં રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતની જનતા ભાજપમાં સંપૂર્ણ ભરોસો ધરાવે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ જશે.

ગુજરાત  ઇલેકશન 2022ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂથવાદને લઈ મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી. ગુજરાતમાં ભાજપની જીતનું સારૂ વાતાવરણ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગણી કરી હતી.. જો કે ટિકિટની વહેંચણી બાદ સૌ કાર્યકરો કમળને વિજયી બનાવવા સક્રિય થયા છે. રાજકોટમાં ઉમેદવારી પત્ર ભરવાના સમયે ટિકિટ માગનારા સૌ કાર્યકરો એકસાથે જ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની ચારે બેઠક પર ભાજપનો વિજય થશે તે નિશ્ચિત છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">