ભાવનગર : દિવાળી પૂર્વે ફુલબજારમાં મંદીનો માહોલ, નકલી ફુલોની ખરીદી વધારે

નોંધનીય છેકે દશેરા બાદ રાજયના મોટા શહેરોમાં બજારોમાં ફુલ ઘરાકીનો માહોલ છે. મોટાભાગના લોકો હાલ દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યાં છે. અને, રાજકોટ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં બજારોમાં તેજીનો માહોલ છવાયેલો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 4:52 PM

દિવાળી પૂર્વે મોટાભાગના વેપાર, ધંધાની ગાડી પાટે ચડી છે, પરંતુ ફૂલ બજારમાં ઘરાકી હજી પણ ઓછી જોવા મળી રહી છે, તહેવારો દરમિયાન લોકો મંદિરમાં પૂજા, અર્ચનામાં પુષ્પો, માળાનો ઉપયોગ કરે છે, આ ઉપરાંત ફૂલોનો તોરણ અને ઘર સજાવટમાં મોટાપાયે ઉપયોગ થાય છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા નાસિક તરફથી આવતા ફૂલ મોંઘા થયા છે, ગલગોટના કિલોના 100 રૂપિયા, ગુલાબના પૂલના 150થી 200 રૂપિયા અને સફેદ સેવાતી ફૂલનો ભાવ 400થી 500 રૂપિયા થઈ ગયો છે, જેના કારણે હવે લોકો તહેવારોમાં પ્રમાણમાં સસ્તા એવા નકલી પ્લાસ્ટિકના ફૂલોની ખરીદી વધુ કરી રહ્યાં છે,

નોંધનીય છેકે દશેરા બાદ રાજયના મોટા શહેરોમાં બજારોમાં ફુલ ઘરાકીનો માહોલ છે. મોટાભાગના લોકો હાલ દિવાળીની ખરીદી માટે ઉમટી રહ્યાં છે. અને, રાજકોટ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં બજારોમાં તેજીનો માહોલ છવાયેલો છે. અને, દિવાળીની તેજી બજારોમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. ત્યારે ભાવનગરના ફુલ બજારમાં ઘરાકી નહીં નીકળતા હાલ તો ફુલ વેચતા વેપારીઓમાં ચિંતાનો માહોલ છે. પરંતુ, વેપારીઓને આશા છેકે દિવાળી નજીક આવતાઆવતા લોકોની ઘરાકીમાં વધારો નોંધાશે. ત્યારે આશા રાખીએ કે અન્ય વેપાર-ધંધાની જેમ જ ફુલબજારમાં પણ તેજીનો માહોલ દેખાશે અને તેમની દિવાળી સુધરશે.

આ પણ વાંચો : એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો

આ પણ વાંચો : International: ફેસબુકના CEO અને પત્ની પ્રિસિલા ચાન પર ભૂતપૂર્વ સ્ટાફે લગાડ્યો દુર્વ્યવ્હારનો આક્ષેપ, ફરિયાદ દાખલ કરાઈ

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">