ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ લાગી, જુઓ વીડિઓ

ભરૂચ : રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સક્રિય બન્યું છે. તમામ જાહેર સ્થળો અને ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો અંગે કડક તપાસ કરાઈ રહી છે. તંત્રની ચોકસાઈ વચ્ચે અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. 

| Updated on: Jun 06, 2024 | 9:24 AM

ભરૂચ : રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સક્રિય બન્યું છે. તમામ જાહેર સ્થળો અને ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો અંગે કડક તપાસ કરાઈ રહી છે. તંત્રની ચોકસાઈ વચ્ચે અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર કંપનીમાં આગની ઘટના બની હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. કંપનીની ફાયર સેફટી સુવિધા આગ પર કાબુ મેળવી ન શકતા 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે રવાના કરાયા હતા.

આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવની તંત્રએ તપાસ શરુ કરી છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">