BANASKATHA : ખેડૂતોએ 3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે.

BANASKATHA : ખેડૂતોએ  3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા
Farmers planted in 3 lakh 57 thousand hectares
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:38 PM

BANASKATHA : જિલ્લામાં સરહદી વિસ્તારથી લઈ પર્વતીય વિસ્તારમાં વરસાદ ઓછો છે. અષાઢી બીજ બાદ ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. વાવેતર બાદ જે વરસાદ થવો જોઈએ તે થયો નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. એક તરફથી એક વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતો પિયત વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે. જ્યારે બીજી તરફ બિનપિયત વિસ્તારમાં વરસાદ વિના વાવેતર કરેલો વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વધુ દસ દિવસ સુધી વરસાદ ખેંચાય તેમ છતાં ખેતીના પાકોને નુકશાન થઈ શકે તેવી શક્યતા નહીવત છે. પરંતુ જો વરસાદ દસ દિવસથી વધુ ખેંચાણ ખેંચાશે. તો ખેતીના પાકોને મોટું નુકસાન થશે. જિલ્લાના પિયત વિસ્તાર તેમજ બિનપિયત વિસ્તારમાં વરસાદના પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">