ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા, સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોમાં એલર્ટ જાહેર કરાયુ

નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનું સ્તર મેઇન્ટેન કરવા ઓવરફ્લો (Overflow) કરવામાં આવે તેવી શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:32 AM

સુરેન્દ્રનગરનો (Surendranagar) ધોળીધજા ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ 99.14 ટકા ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ (Alert)  કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો ( Dholidhaja dam) થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર સતર્ક બન્યું છે. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા 20 ફુટ છે.જેની સામે હાલ 19.14 ફુટ થી વધુ પાણી છે.નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.પાણીનું સ્તર મેઇન્ટેન કરવા ઓવરફ્લો (Overflow) કરવામાં આવે તેવી શક્યતા છે.

નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાકીદ

તો બીજી તરફ ચોટીલા તાલુકાનો (Chotila Taluka) ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતાં 0.10 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેને પગલે ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અને નદીના ભાગમાં અવર-જવર ન કરવા અને માલ-મિલકત અને ઢોરને સલામત સ્થળે લઈ જવા માટે તાકીદ કરવામાં આવી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">