જામનગરમાં યોજાશે વધુ એક મેળો, નવા રણુજામાં રામપીર મંદિરમાં યોજાશે ભવ્ય મેળો- Video

જામનગરમાં વધુ એક મેળો આયોજિત થશે. કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે રામદેવપીરના મંદિરના પટાંગણમાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાદરવા સુદ નોમથી અગિયારસ સુધી આ લોકમેળો યોજાશે. તંત્ર દ્વારા આ મેળાનો મંજૂરી આપવામાં આવતા લોકો ખુશખુશાલ છે.

| Updated on: Sep 03, 2024 | 5:09 PM

જામનગરના કાલાવડના નવા રણુજા ખાતે રામદેવપીરના મંદિરમાં પટાંગણમાં ભવ્ય મેળો યોજાશે. સુપ્રસિદ્ધ રામદેવપીરના મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસે લોકમેળો યોજાય છે.આ વર્ષે પણ આગામી 12,13 અને 14 સપ્ટેમ્બરના રોજ 3 દિવસ મેળો યોજાશે. કાલાવડ મામલતદાર અને દેવપુર ગ્રામ્યપંચાયત દ્વારા મેળાનું આયોજન કરાવામાં આવે છે. તંત્ર દ્વારા આ વર્ષના મેળાને મંજૂરી આપવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષ જન્માષ્ટમીના મેળામાં વરસાદ વિઘ્ન બનતા અને વિનાશક પૂરની સ્થિતિ સર્જાતા લોકો મેળાની મજા માણી શક્યા ન હતા. જન્માષ્ટમીના બે દિવસ બાદ વરસાદે વિરામ લેતા લોકો મેળામાં પહોંચ્યા હતા. જો કે પૂરના અસરગ્રસ્તો આ મેળાને માણી શક્યા નથી. ત્યારે જામનગરમાં વધુ એક ત્રણ દિવસના મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા લોકો કિલ્લો કરતા જોવા મળશે.

Input Credit- Divyesh Vayeda- Jamnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
g clip-path="url(#clip0_868_265)">